ચંડોળાના વિસ્થાપિતોને લઈ ગણેશનગરમાં તણાવ, સ્થાનિકોએ કહ્યું, "અમે પનાહ આપી નથી, તંત્ર ચેક કરી લો"

ચંડોળાના વિસ્થાપિતોને લઈ ગણેશનગરમાં તણાવ, સ્થાનિકોએ કહ્યું, "અમે પનાહ આપી નથી, તંત્ર ચેક કરી લો"

ચંડોળા તળાવમાં ડિમોલેશન બાદ ત્યાંનાં રહીશો અન્યત્ર વસવાટ કરવા માટે ફરી રહ્યા છે. શું તેઓએ ગણેશનગરમાં વસવાટ કર્યો છે? જાણો આ રિયાલિટી ચેક રિપોર્ટમાં.


User: ETVBHARAT

Views: 242

Uploaded: 2025-05-07

Duration: 06:17

Your Page Title