સરખેજ-મકરબામાં ડિમોલિશનનો બીજો દિવસ, લોકોએ કહ્યું, - 'વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી નહીં જઈએ'

સરખેજ-મકરબામાં ડિમોલિશનનો બીજો દિવસ, લોકોએ કહ્યું, - 'વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી નહીં જઈએ'

જે લોકોના ઘરો આ ડિમોલિશનમાં આવ્યા છે તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.


User: ETVBHARAT

Views: 923

Uploaded: 2025-05-17

Duration: 07:49

Your Page Title