નર્મદાનું પાણી કચ્છ પહોંચ્યું પણ 10KM દૂર આવેલા આ ગામમાં ક્યારે પહોંચશે? દર ઉનાળે પાણી માટે વલખાં

નર્મદાનું પાણી કચ્છ પહોંચ્યું પણ 10KM દૂર આવેલા આ ગામમાં ક્યારે પહોંચશે? દર ઉનાળે પાણી માટે વલખાં

કવાંટ તાલુકાનું સમલવાંટ ગામે અખાત્રીજ બાદ જ આ ગામમાં લગ્નસરાની સીઝન શરૂ થાય છે. અને ઉનાળામાં પીવાના પાણી માટે વલખા પણ મારવાં પડે છે.


User: ETVBHARAT

Views: 18

Uploaded: 2025-05-19

Duration: 02:30

Your Page Title