બેરોજગાર રત્નકલાકારો માટે ગુજરાત સરકારે જાહેર કર્યું રાહત પેકેજ, વીજ બિલ-સ્કૂલ ફીમાં મળશે રાહત

બેરોજગાર રત્નકલાકારો માટે ગુજરાત સરકારે જાહેર કર્યું રાહત પેકેજ, વીજ બિલ-સ્કૂલ ફીમાં મળશે રાહત

રત્નકલાકારો દ્વારા લાંબા સમયથી સરકાર પાસેથી રાહત પેકેજની માંગણી કરવામાં આવી રહી હતી. ત્યારે રત્નકલાકારોની માંગ સરકારે આખરે સાંભળી છે.


User: ETVBHARAT

Views: 9

Uploaded: 2025-05-24

Duration: 02:20

Your Page Title