ચંડોળા તળાવ વિસ્તારમાં ફરી બુલડોઝરવાળી, સાતથી આઠ ધાર્મિક સ્થળો દૂર કરાયા

ચંડોળા તળાવ વિસ્તારમાં ફરી બુલડોઝરવાળી, સાતથી આઠ ધાર્મિક સ્થળો દૂર કરાયા

અમદાવાદ મનપા અને પોલીસ વિભાગે ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલેશન શરુ કર્યું છે. આ અંતર્ગત આજરોજ ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ દૂર કરવામાં આવ્યા.


User: ETVBHARAT

Views: 864

Uploaded: 2025-05-28

Duration: 01:21

Your Page Title