'હું પણ મરી ગયો હોત તો સારૂં થાત', વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસે સગાભાઈની અંતિમિવિધિમાં કર્યુ હૈયાફાટ રૂદન

'હું પણ મરી ગયો હોત તો સારૂં થાત', વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસે સગાભાઈની અંતિમિવિધિમાં કર્યુ હૈયાફાટ રૂદન

એક સાથે 7 મૃતદેહ દીવની હોસ્પિટલમાં આવી પહોંચતા શહેરનું વાતાવરણ ગમગીન બન્યું હતું, જેમાંથી એક મૃતદેહ વિમાન દુર્ઘટનાના બચી ગયેલા વિશ્વાસ કુમારના ભાઈ અજયનો હતો


User: ETVBHARAT

Views: 12

Uploaded: 2025-06-19

Duration: 02:04

Your Page Title