અમદાવાદના શ્રીજી ચાય વાલેને AMCએ ફટકાર્યો 50 હજારનો દંડ, જાણો કેમ કરાઈ કાર્યવાહી

અમદાવાદના શ્રીજી ચાય વાલેને AMCએ ફટકાર્યો 50 હજારનો દંડ, જાણો કેમ કરાઈ કાર્યવાહી

મ્યુનિસિપલ કોર્પોરેશનના શૌચાલયને તોડી નાખવા બાદલ શ્રીજી ચાય વાલેને 50 હજારનો દંડ ફટકારાયો છે.


User: ETVBHARAT

Views: 11

Uploaded: 2025-06-30

Duration: 01:58