વીરપુર પાસે નેશનલ હાઈવે પરના બ્રિજના સળિયા બહાર નીકળ્યા, જર્જરિત બ્રિજ પાર કરતા વાહન ચાલકોમાં ભય

વીરપુર પાસે નેશનલ હાઈવે પરના બ્રિજના સળિયા બહાર નીકળ્યા, જર્જરિત બ્રિજ પાર કરતા વાહન ચાલકોમાં ભય

જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર યાત્રાધામ વીરપુર પાસે જેઠાબાપાના પુલ તરીકે ઓળખાતા પુલની હાલત અતિ જર્જરિત હોવાથી સ્થાનિક વાહન ચાલકોએ નવો પુલ બનાવવા માંગ કરી છે.


User: ETVBHARAT

Views: 4

Uploaded: 2025-07-10

Duration: 05:14

Your Page Title