ગ્રાઉન્ડ રિપોર્ટ: પ્લેન ક્રેશમાં 260 લોકોના જીવ ગયા તે સ્થળના 1 મહિના બાદ શું હાલ છે?

ગ્રાઉન્ડ રિપોર્ટ: પ્લેન ક્રેશમાં 260 લોકોના જીવ ગયા તે સ્થળના 1 મહિના બાદ શું હાલ છે?

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ટેકઓફ કરેલી AI 171 ફ્લાઈટ ફક્ત 30 સેક્ન્ડમાં ક્રેશ થઈ અને દેશની સૌથી મોટી એરક્રેશ ઘટના ગણાઈ.


User: ETVBHARAT

Views: 10

Uploaded: 2025-07-12

Duration: 02:48

Your Page Title