અમદાવાદના ફતેવાડી કેનાલનો બ્રિજ જર્જરિત હાલતમાં, સ્થાનિકોએ નવો બ્રિજ બનાવવા અને કેનાલ રીપેરની કરી માગ

અમદાવાદના ફતેવાડી કેનાલનો બ્રિજ જર્જરિત હાલતમાં, સ્થાનિકોએ નવો બ્રિજ બનાવવા અને કેનાલ રીપેરની કરી માગ

અમદાવાદના પશ્ચિમ વિસ્તાર આવેલ વાસણા અને સરખેજ વિસ્તારમાંથી ફતેવાડી કેનાલ પરનો બોક્સ કલ્વર્ટ બ્રિજનો થોડો ભાગ હાલ જર્જરીત હાલતમાં છે.


User: ETVBHARAT

Views: 83

Uploaded: 2025-07-15

Duration: 00:21

Your Page Title