પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર ખાતે "વંદે સોમનાથ" કાર્યક્રમનો પ્રારંભ થયો

પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર ખાતે "વંદે સોમનાથ" કાર્યક્રમનો પ્રારંભ થયો

દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર ખાતે 'વંદે સોમનાથ' કાર્યક્રમનો ભવ્ય શુભારંભ થયો છે. આ કાર્યક્રમ શ્રાવણ માસના દર સોમવારે યોજાશે.


User: ETVBHARAT

Views: 4

Uploaded: 2025-07-15

Duration: 04:40