રાજકોટ: વરસાદમાં ધોવાયેલો બ્રિજ 1 વર્ષથી રીપેર નહોતો થતો, ગામના ખેડૂતોએ સ્વખર્ચે પુલ અને રસ્તો બનાવી લીધો

રાજકોટ: વરસાદમાં ધોવાયેલો બ્રિજ 1 વર્ષથી રીપેર નહોતો થતો, ગામના ખેડૂતોએ સ્વખર્ચે પુલ અને રસ્તો બનાવી લીધો

જેતપુર તાલુકાના પ્રેમગઢના ત્રિસેક જેટલા ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટેના રસ્તા વચ્ચે આવતો એક બેઠી ધાબીનો પુલ ગત ચોમાસામા ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો.


User: ETVBHARAT

Views: 6

Uploaded: 2025-07-20

Duration: 05:11

Your Page Title