ગીર સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ પર પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ સંગમ આરતી કરી

ગીર સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ પર પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ સંગમ આરતી કરી

પ્રવાસન મંત્રીએ બ્રહ્મપુરોહિતોના મંત્રોચ્ચાર વચ્ચે હિરણ-કપિલા અને સરસ્વતી નદીના સંગમસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરી હતી.


User: ETVBHARAT

Views: 9

Uploaded: 2025-07-24

Duration: 01:24