નર્મદા નદીમાં વધતુ જળસ્તર, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા અને વડોદરા સહિત 27 ગામોને કરાયા એલર્ટ

નર્મદા નદીમાં વધતુ જળસ્તર, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા અને વડોદરા સહિત 27 ગામોને કરાયા એલર્ટ

ગત બપોરે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને અંદાજે 4.36 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે.


User: ETVBHARAT

Views: 12

Uploaded: 2025-08-02

Duration: 02:23

Your Page Title