"અધિકારીઓને પ્રજાને ટાઇમ આપવો પડશે..." અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યો મહત્વનો નિર્ણય

"અધિકારીઓને પ્રજાને ટાઇમ આપવો પડશે..." અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યો મહત્વનો નિર્ણય

અધિકારીએ દરરોજ સવારે 11 થી બપોરે 1 વાગ્યા દરમિયાન કોઈ જ અન્ય કાર્ય અથવા મિટિંગ ન કરી પ્રજાને ટાઇમ આપવા સૂચના આપવામાં આવી છે.


User: ETVBHARAT

Views: 46

Uploaded: 2025-08-08

Duration: 00:53

Your Page Title