વલ્લભીપુરમાં ખેડૂત પર હુમલાના વિરોધમાં પાટીદારોમાં રોષ, સુરતમાં 2000થી વધુ પાટીદારો એકઠા થયા

વલ્લભીપુરમાં ખેડૂત પર હુમલાના વિરોધમાં પાટીદારોમાં રોષ, સુરતમાં 2000થી વધુ પાટીદારો એકઠા થયા

ગામની નહેરમાંથી બે બોરી રેતી લેવા બાબતે ત્રણ અસામાજિક તત્વોએ અરજણભાઈ દિયોરા પર અભદ્ર ભાષામાં હુમલો કર્યો હતો અને ધારદાર હથિયાર વડે માર માર્યો હતો.


User: ETVBHARAT

Views: 14

Uploaded: 2025-08-08

Duration: 00:59

Your Page Title