નાગપંચમી નિમિત્તે 112 વર્ષ જૂના શરમાળીયા દાદાના મંદિરમાં ભક્તોની ભીડ: ભાવનગરનું આસ્થાનું કેન્દ્ર

નાગપંચમી નિમિત્તે 112 વર્ષ જૂના શરમાળીયા દાદાના મંદિરમાં ભક્તોની ભીડ: ભાવનગરનું આસ્થાનું કેન્દ્ર

ભારવાડામાં આવેલું શરમાળીયા દાદાનું મંદિર એક વિશેષ સ્થાન ધરાવે છે. નાગપંચમીના પવિત્ર દિવસે આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની જાય છે.


User: ETVBHARAT

Views: 52

Uploaded: 2025-08-13

Duration: 00:56

Your Page Title