ગીરસોમનાથના દરિયામાં એક સાથે ત્રણ બોટની જળ સમાધિ, 9 ખલાસીઓ ગુમ, પરિવારજનો ચિંતામાં ગરકાવ

ગીરસોમનાથના દરિયામાં એક સાથે ત્રણ બોટની જળ સમાધિ, 9 ખલાસીઓ ગુમ, પરિવારજનો ચિંતામાં ગરકાવ

દરિયાના તોફાની સ્વરૂપ વચ્ચે માછીમારી કરવા ગયેલી ત્રણ બોટે કાબુ ગુમાવતા મધદરિયે જળ સમાધી લીધી. આ ગંભીર ઘટનામાં 9 માછીમારો ગુમ હોવાનું જણાયું છે.


User: ETVBHARAT

Views: 703

Uploaded: 2025-08-24

Duration: 02:55

Your Page Title