નવસારી: મીંઢોળા નદીના પટમાં ફસાયા ત્રણ લોકો, ફાયર વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ

નવસારી: મીંઢોળા નદીના પટમાં ફસાયા ત્રણ લોકો, ફાયર વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ

નવસારીના જલાલપુર તાલુકાના આણસા ગામમાં નદીના પાણીમાં ત્રણ લોકો ફસાયા હતા. નવસારી ફાયર વિભાગે તમામનું સફળ રેસ્ક્યુ કર્યું છે.


User: ETVBHARAT

Views: 4

Uploaded: 2025-08-25

Duration: 01:52

Your Page Title