ગીર સોમનાથમાં હાઈ વેવ એલર્ટ: માછીમારો અને નાગરિકોને દરિયા કિનારે ન જવાની વહીવટી તંત્રની સૂચના

ગીર સોમનાથમાં હાઈ વેવ એલર્ટ: માછીમારો અને નાગરિકોને દરિયા કિનારે ન જવાની વહીવટી તંત્રની સૂચના

વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઉના તાલુકાના દરિયા કિનારાની નજીક લોકોને ન જવા માટે વહીવટી તંત્ર દ્વારા સૂચના જારી કરવામાં આવી છે.


User: ETVBHARAT

Views: 7

Uploaded: 2025-08-25

Duration: 00:34

Your Page Title