ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટીએ, જિલ્લામાં ફરી પૂર જેવી સ્થિતિનો ભય, અંકલેશ્વરના 14 ગામો પણ એલર્ટ પર

ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટીએ, જિલ્લામાં ફરી પૂર જેવી સ્થિતિનો ભય, અંકલેશ્વરના 14 ગામો પણ એલર્ટ પર

નર્મદા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ પાસે જળસપાટી વોર્નિંગ લેવલ પર પહોંચવાની શક્યતા ઉભી થતાં અંકલેશ્વરના 14 ગામોને એલર્ટ કરાયા છે.


User: ETVBHARAT

Views: 30

Uploaded: 2025-08-31

Duration: 00:51

Your Page Title