મહીસાગર નદી બે કાંઠે થતા આણંદના ગામોમાં સાયરન વાગ્યા, 33 ગામોને એલર્ટ કરાયા

મહીસાગર નદી બે કાંઠે થતા આણંદના ગામોમાં સાયરન વાગ્યા, 33 ગામોને એલર્ટ કરાયા

આણંદ જિલ્લાના મહીકાંઠા વિસ્તારોમાં પ્રથમ વખત સાયરન વગાડીને કાંઠાના નિચાણ વાળા ભાઠા વિસ્તારના કિનારા ઉપરના ખેતરોમાં રહેતા ખેડૂતોને એલર્ટ કરવામાં આવ્યા હતાં.


User: ETVBHARAT

Views: 429

Uploaded: 2025-08-31

Duration: 00:50

Your Page Title