મહી-નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં જવું જોખમી, ઠાસરા-ગળતેશ્વર તાલુકાના 26 ગામોમાં એલર્ટ અપાયું

મહી-નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં જવું જોખમી, ઠાસરા-ગળતેશ્વર તાલુકાના 26 ગામોમાં એલર્ટ અપાયું

કડાણા અને પાનમ ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડાતા તે પાણી આજે ગૂરૂવારે રાત્રે 11-30 કલાકે વણાકબોરી ડેમમાંથી મહીસાગર નદીમાં છોડાશે.


User: ETVBHARAT

Views: 10

Uploaded: 2025-09-04

Duration: 00:56