યાત્રાધામ બેચરાજીને નગરપાલિકાના દરજ્જાથી 'કહીં ખુશી કહીં ગમ', બે મહિના પહેલા ચૂંટાયેલા સરપંચ નારાજ

યાત્રાધામ બેચરાજીને નગરપાલિકાના દરજ્જાથી 'કહીં ખુશી કહીં ગમ', બે મહિના પહેલા ચૂંટાયેલા સરપંચ નારાજ

બહુચરાજી મહત્વનું યાત્રાધામ હોવા છતાં અત્યાર સુધી ગ્રામ પંચાયત તરીકે જ કાર્યરત હતું. ગ્રામ પંચાયતના દરજ્જાને કારણે અહીં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળતો હતો.


User: ETVBHARAT

Views: 12

Uploaded: 2025-09-18

Duration: 04:01