3 મહિને જેલમાંથી છૂટેલા કોંગી નેતા હિરા જોટવાનો હુંકાર, કહ્યું 'કોઈ દબાવી નહીં શકે...'

3 મહિને જેલમાંથી છૂટેલા કોંગી નેતા હિરા જોટવાનો હુંકાર, કહ્યું 'કોઈ દબાવી નહીં શકે...'

ભરૂચમાં કથિત મનરેગા કૌભાંડમાં ગીરસોમનાથ જિલ્લાના કોંગ્રેસી નેતા હિરા જોટવાનો કોર્ટે મોટી રાહત આપી છે, કોર્ટે તેમને જામીન આપતા 3 મહિને તેમનો છૂટકારો થયો છે.


User: ETVBHARAT

Views: 35

Uploaded: 2025-09-28

Duration: 02:04