નવસારીમાં વાવાઝોડાએ સર્જી તારાજી, વાંસદા અને ચીખલીની શાળાઓમાં 25 લાખનું નુકસાન

નવસારીમાં વાવાઝોડાએ સર્જી તારાજી, વાંસદા અને ચીખલીની શાળાઓમાં 25 લાખનું નુકસાન

વાવાઝોડાની ઝપેટમાં ચીખલી અને વાંસદા તાલુકાની શાળાઓમાં નુકસાન થયુ. વાંસદા અને ચીખલી તાલુકામાં કુલ 11 શાળાઓના પતરા ઉડ્યા છે.


User: ETVBHARAT

Views: 5

Uploaded: 2025-09-29

Duration: 01:31

Your Page Title