ખંભાળીયામાં 27 હિન્દુઓના ધર્માંતરણની પ્રવૃિત વિહિપે અટકાવી, પોલીસ નોંધાવી ફરિયાદ

ખંભાળીયામાં 27 હિન્દુઓના ધર્માંતરણની પ્રવૃિત વિહિપે અટકાવી, પોલીસ નોંધાવી ફરિયાદ

27 શ્રમિક હિન્દુ આદીવાસીઓને ખિસ્ત્રી ધર્મના પાઠ ભણાવવામાં આવી રહ્યા હતા ત્યાં,વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધર્મ પરીવર્તન આ સમગ્ર પ્રકરણને ઉજાગર કરવામાં આવ્યું હતું.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-09-30

Duration: 02:21