છોટાઉદેપુરના રાઠ વિસ્તારના ત્રણ ગામોમાં 15 દિવસથી અંધારપટ: વીજ પુરવઠાની સમસ્યા યથાવત

છોટાઉદેપુરના રાઠ વિસ્તારના ત્રણ ગામોમાં 15 દિવસથી અંધારપટ: વીજ પુરવઠાની સમસ્યા યથાવત

ચોમાસાના ચાર મહિના દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો અનિયમિત રહે છે. ઝાડની ડાળીઓને કારણે ઘણાં ટ્રાન્સફોર્મર બળી જાય છે, જેના લીધે વીજ પુરવઠો ખોરવાય છે.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-10-07

Duration: 05:58

Your Page Title