હડદડમાં ખેડૂતો પર દમન અને લાઠીચાર્જના મુદ્દે AAPની 'કાળા દિવસ'ની જાહેરાત, ઈસુદાન ગઢવીના સરકાર પર પ્રહારો

હડદડમાં ખેડૂતો પર દમન અને લાઠીચાર્જના મુદ્દે AAPની 'કાળા દિવસ'ની જાહેરાત, ઈસુદાન ગઢવીના સરકાર પર પ્રહારો

ગઢવીએ આ ઘટનાના વિરોધમાં આજના દિવસને 'કાળા દિવસ' તરીકે મનાવવાની જાહેરાત કરી છે અને ખેડૂતોના સમર્થનમાં પક્ષ લડતો રહેશે તેવી ખાતરી આપી છે.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-10-13

Duration: 10:47

Your Page Title