રાજકોટમાં કાળી ચૌદસની રાત લોહીયાળ બની, જૂથ અથડામણમાં બે ભાઈઓ સહિત ત્રણ વ્યક્તિના મોત

રાજકોટમાં કાળી ચૌદસની રાત લોહીયાળ બની, જૂથ અથડામણમાં બે ભાઈઓ સહિત ત્રણ વ્યક્તિના મોત

કાળી ચૌદશની મધ્યરાત્રિએ વાહન અથડાવવા જેવી નજીવી બાબતમાં બે સગા ભાઈ સુરેશ વશરામ પરમાર અને વિજય વશરામ પરમારની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-10-20

Duration: 04:02

Your Page Title