જુનાગઢ: ગિરનાર પરિક્રમાની વ્યવસ્થાનું માળખું તૈયાર, તંત્રએ કર્યુ જડબેસલાક આયોજન

જુનાગઢ: ગિરનાર પરિક્રમાની વ્યવસ્થાનું માળખું તૈયાર, તંત્રએ કર્યુ જડબેસલાક આયોજન

આગામી 2 નવેમ્બરથી લઈને 5 નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે, જેને લઈને જિલ્લા વહિવટી તંત્રએ એક બેઠક બોલાવી હતી.


User: ETVBHARAT

Views: 18

Uploaded: 2025-10-28

Duration: 01:08