જુનાગઢમાં માવઠા બાદ થયેલા નુકશાનને લઈ કેશોદના ખેડૂતોમાં રોષ, સર્વે કરવા કોઈ ન ફરક્યાનો કર્યો આરોપ

જુનાગઢમાં માવઠા બાદ થયેલા નુકશાનને લઈ કેશોદના ખેડૂતોમાં રોષ, સર્વે કરવા કોઈ ન ફરક્યાનો કર્યો આરોપ

કેશોદ તાલુકાના ખેડૂતોમાં સરકારની નુકસાન બાદની કોઈ પણ કામગીરી આજ દિન સુધી શરૂ થઈ નથી


User: ETVBHARAT

Views: 16

Uploaded: 2025-10-31

Duration: 02:50