નર્મદા જિલ્લાના 562 ગામોમાં સર્વેની કામગીરી શરૂ, સાંસદ વસાવાએ કહ્યું, જલ્દી સહાય મળે તેવી અધિકારીઓને સુચના

નર્મદા જિલ્લાના 562 ગામોમાં સર્વેની કામગીરી શરૂ, સાંસદ વસાવાએ કહ્યું, જલ્દી સહાય મળે તેવી અધિકારીઓને સુચના

નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદથી 70 ટકા જમીનમાં ખેતીના પાકને નુકસાનની ભિતિ સેવાઈ રહી છે.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-11-04

Duration: 04:47