કોંગ્રેસની 'કિસાન આક્રોશ યાત્રા' અમરેલીમાં પહોંચતા સરકાર પર પ્રહારો, સરકાર સહાયના નામે નાટક કરે છે: પ્રતાપ દુધાત

કોંગ્રેસની 'કિસાન આક્રોશ યાત્રા' અમરેલીમાં પહોંચતા સરકાર પર પ્રહારો, સરકાર સહાયના નામે નાટક કરે છે: પ્રતાપ દુધાત

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, પાલ આંબલિયા સહિતના નેતાઓ ટ્રેક્ટર મારફતે અમરેલીના આંગણે રાજકમલ ચોકમાં ખેતી બચાવો સત્યાગ્રહ ધરણા પ્રદર્શનમાં પહોંચ્યા.


User: ETVBHARAT

Views: 5

Uploaded: 2025-11-08

Duration: 01:56