સુરત: ડિંડોલીમાં ધર્મ પરિવર્તનના આક્ષેપથી હિન્દુ સંગઠનોનો હોબાળો, રાજમહેલ મોલ બન્યો વિવાદનું કેન્દ્ર

સુરત: ડિંડોલીમાં ધર્મ પરિવર્તનના આક્ષેપથી હિન્દુ સંગઠનોનો હોબાળો, રાજમહેલ મોલ બન્યો વિવાદનું કેન્દ્ર

હિન્દુ સંગઠનોના આક્ષેપ મુજબ, ધર્મ પરિવર્તન કરાવનારા લોકો આર્થિક રીતે નબળા મધ્યમ વર્ગના પરિવારોને નિશાન બનાવતા હતા.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-11-09

Duration: 01:25