જુનાગઢની મુક્તિ માટે યોજવામાં આવેલા લોકમતમાં કેટલા મતદારોએ લીધો હતો ભાગ? જુઓ રસપ્રદ ઇતિહાસ

જુનાગઢની મુક્તિ માટે યોજવામાં આવેલા લોકમતમાં કેટલા મતદારોએ લીધો હતો ભાગ? જુઓ રસપ્રદ ઇતિહાસ

13મી નવેમ્બર 1947ના દિવસે બહાઉદ્દીન કોલેજના પટાગણમાં સભા કરીને જૂનાગઢના જોડાણ અંગે લોકમત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.


User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-11-09

Duration: 02:18