ભાવનગરના ખેડૂતોને ડુંગળીએ રોવડાવ્યા, ખેડૂત કલ્યાણ સંગઠને સરકાર પાસે કરી નિકાસની માંગ

ભાવનગરના ખેડૂતોને ડુંગળીએ રોવડાવ્યા, ખેડૂત કલ્યાણ સંગઠને સરકાર પાસે કરી નિકાસની માંગ

ભાવનગર જિલ્લામાં શિયાળાના પ્રારંભમાં ડુંગળી પાકવાનું શરૂ થતા યાર્ડમાં આવક વધે છે. ત્યારે શરૂઆતમાં નીચા ભાવથી ખેડૂત કલ્યાણ સંગઠને નિકાસની મંગ કરી છે.


User: ETVBHARAT

Views: 60

Uploaded: 2025-11-18

Duration: 02:12