વલસાડ: ધરમપુરમાં આમ આદમી પાર્ટીનું 'ગુજરાત જોડો અભિયાન', ચૈતર વસવાએ કહ્યું 'ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની સરકાર એટલે ભાજપ'

વલસાડ: ધરમપુરમાં આમ આદમી પાર્ટીનું 'ગુજરાત જોડો અભિયાન', ચૈતર વસવાએ કહ્યું 'ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની સરકાર એટલે ભાજપ'

ધરમપુરનાં નાની વાહિયાળ ખાતે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ચૈત્ર વસાવાના અધ્યક્ષ સ્થાને એક જનસભા મળી જેમાં સેંકડોની જનમેદની ઉમટી પડી હતી.


User: ETVBHARAT

Views: 93

Uploaded: 2025-11-19

Duration: 04:45