રાજકુમાર જાટ હત્યા કેસ: ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ મંજૂર થતા સમર્થકો મેદાને આવ્યા, મૃતકના પિતાનો પણ ટેસ્ટ કરવા માગ

રાજકુમાર જાટ હત્યા કેસ: ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ મંજૂર થતા સમર્થકો મેદાને આવ્યા, મૃતકના પિતાનો પણ ટેસ્ટ કરવા માગ

ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-12-08

Duration: 02:26