રાજકોટ: જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલી અકસ્માતની ઘટનામાં પગપાળા જતાં જૈન સાધ્વીનું થયું મોત

રાજકોટ: જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલી અકસ્માતની ઘટનામાં પગપાળા જતાં જૈન સાધ્વીનું થયું મોત

જસદણ નજીક વહેલી સવારે જૈન સાધ્વીઓ જસદણથી જુનાગઢ તરફ પગપાળા જઈ રહ્યા હતા તે દરમિયાન ટ્રેક્ટર અને કારની સાઈડ કાપવાની રેસમાં અકસ્માત સર્જાયો હતો.


User: ETVBHARAT

Views: 6

Uploaded: 2025-12-09

Duration: 01:50