'સરકાર અને તેમના અધિકારીઓની માનસિકતા આદિવાસી વિરોધી', અંબાજીના પાડલીયામાં MLA ચૈતર વસાવાના ભાજપ પર આકરા પ્રહાર

'સરકાર અને તેમના અધિકારીઓની માનસિકતા આદિવાસી વિરોધી', અંબાજીના પાડલીયામાં MLA ચૈતર વસાવાના ભાજપ પર આકરા પ્રહાર

અંબાજીના પાડલીયા ગામે ફોરેસ્ટની જમીન ખાલી કરવવા માટે ગયેલા ફોરેસ્ટ અધિકારી અને પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટનામાં 47 જેટલા અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.


User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-12-17

Duration: 02:59