ધનતેરસ પર કરો આ 5 કામ, બની જશો ધનવાન

By : Webdunia Gujarati

Published On: 2019-10-23

1 Views

01:04

અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની તેરસને ધનતેરસનો પર્વ ઉજવાય છે. આ તિથિના રોજ ભગવાન વિષ્ણુના અંશઅવતાર ભગવાન ઘન્વંતરીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે ઘરના બધા ખૂણા પર ઘી ના દિવા પ્રગટાવવા જોઈએ. ભગવાન ઘન્વંતરીની પૂજા કરવાથે વેપારમાં સુખ સમૃદ્ધિ અને રોગથી મુક્તિ મળે છે.

Trending Videos - 4 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 4, 2024