આજના ટોપ 10 સમાચાર (16 ઓક્ટોબર)

By : Webdunia Gujarati

Published On: 2019-10-16

46 Views

04:20

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ્ણ 10 ની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરાયો છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે 2020ની બોર્ડની પરીક્ષા માટે 80/20ની પદ્ધતિનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. જેથી આગામી ધોરણ-10ની બોર્ડની પરીક્ષા 80 ગુણની રહેશે, જ્યારે આંતરિક મુલ્યાંકનના 20 ગુણ શાળા કક્ષાએથી આપવાના રહેશે

Trending Videos - 17 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 17, 2024