મહાશિવરાત્રી

By : Webdunia Gujarati

Published On: 2020-02-18

103 Views

01:43

આ વખતે મહાશિવરાત્રી 21 ફેબ્રુઆરીના શુક્રવારના રોજ છે. 21 તારીખે સાંજે 5 વાગીને 20 મિનિટથી ત્રયોદશી તિથિ સમાપ્ત થઈ જશે અને ચતુર્દશી તિથિ શરૂ થઈ જશે. શિવરાત્રિ તિથિ જે રાત્રે ચતુર્દશી તિથિ હોય એ જ દિવસે મનાવાય છે.

Trending Videos - 18 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 18, 2024